કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૮૪માં અધિવેશનની બેઠકમાં ફરી એકવાર ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. આ વખતે રાહુલ ગાંધીએ મહાભારતનું ઉદાહરણ આપીને કોંગ્રેસને પાંડવો અને ભાજપને કૌરવો સાથે સરખાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્ય માટે લડતી હોવાથી પાંડવો સાથે સરખાવી શકાય, પરંતુ ભાજપ અને સંઘ તો કૌરવો જેવા છે. ભાજપ સત્તાના નશામાં ચૂર છે. ભાજપ તો ફક્ત એક સંગઠનનો અવાજ છે, પરંતુ કોંગ્રેસ આખા દેશનો અવાજ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૮૪માં અધિવેશનની બેઠકમાં ફરી એકવાર ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. આ વખતે રાહુલ ગાંધીએ મહાભારતનું ઉદાહરણ આપીને કોંગ્રેસને પાંડવો અને ભાજપને કૌરવો સાથે સરખાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સત્ય માટે લડતી હોવાથી પાંડવો સાથે સરખાવી શકાય, પરંતુ ભાજપ અને સંઘ તો કૌરવો જેવા છે. ભાજપ સત્તાના નશામાં ચૂર છે. ભાજપ તો ફક્ત એક સંગઠનનો અવાજ છે, પરંતુ કોંગ્રેસ આખા દેશનો અવાજ છે.