Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે થવાનું છે ત્યારે રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ઉત્તર પ્રદેશના ઈટાવા અને લખીમપુરમાં કોંગ્રેસ અને સપાના ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી અને યોગીને તો સંતાનો નથી. તેઓ તમારા સંતાનો માટે જ કામ કરે છે જ્યારે કોંગ્રેસ અને સપા પોતાના સંતાનોને ગાદી સોંપવા માટે કામ કરે છે.
મુસ્લિમો વોટબેન્કના રાજકારણ માટે તેમનો ઉપયોગ થતો હોવાનું સમજી ગયા છે, તેથી વિકાસના મુદ્દે ભાજપ તરફ આકર્ષાયા છે
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ