Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-807ના એસી યુનિટમાં આગ લાગ્યા બાદ તે ફ્લાઈટ પાછી આવી ગઈ, જે બાદ સમગ્ર એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરી દેવાઈ. આ ફ્લાઈટમાં 175 મુસાફર સવાર હતા. દિલ્હીમાં શુક્રવારની સાંજે 6.38 વાગે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિગ કરાવાયું.
 

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-807ના એસી યુનિટમાં આગ લાગ્યા બાદ તે ફ્લાઈટ પાછી આવી ગઈ, જે બાદ સમગ્ર એરપોર્ટ પર ફુલ ઈમરજન્સી જાહેર કરી દેવાઈ. આ ફ્લાઈટમાં 175 મુસાફર સવાર હતા. દિલ્હીમાં શુક્રવારની સાંજે 6.38 વાગે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિગ કરાવાયું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ