Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપ સરકારના મંત્રીઓ દ્વારા કોઇ દલિતના ઘરે જમવા જવું અને તેનો પ્રચાર કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રી ઉમા ભારતીના એ વલણને ટેકો આપ્યો કે દલિતોના ઘરે જઇને જમવાને બદલે દલિતોને પોતાના ઘરે બોલાવી તેમને પોતાના હાથે જમાડવા જોઇએ અને તેનો પ્રચાર પણ કરવો ના જોઇએ.

  • આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપ સરકારના મંત્રીઓ દ્વારા કોઇ દલિતના ઘરે જમવા જવું અને તેનો પ્રચાર કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રી ઉમા ભારતીના એ વલણને ટેકો આપ્યો કે દલિતોના ઘરે જઇને જમવાને બદલે દલિતોને પોતાના ઘરે બોલાવી તેમને પોતાના હાથે જમાડવા જોઇએ અને તેનો પ્રચાર પણ કરવો ના જોઇએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ