-
આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપ સરકારના મંત્રીઓ દ્વારા કોઇ દલિતના ઘરે જમવા જવું અને તેનો પ્રચાર કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રી ઉમા ભારતીના એ વલણને ટેકો આપ્યો કે દલિતોના ઘરે જઇને જમવાને બદલે દલિતોને પોતાના ઘરે બોલાવી તેમને પોતાના હાથે જમાડવા જોઇએ અને તેનો પ્રચાર પણ કરવો ના જોઇએ.
-
આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપ સરકારના મંત્રીઓ દ્વારા કોઇ દલિતના ઘરે જમવા જવું અને તેનો પ્રચાર કરવા સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રી ઉમા ભારતીના એ વલણને ટેકો આપ્યો કે દલિતોના ઘરે જઇને જમવાને બદલે દલિતોને પોતાના ઘરે બોલાવી તેમને પોતાના હાથે જમાડવા જોઇએ અને તેનો પ્રચાર પણ કરવો ના જોઇએ.