ઉત્તર પ્રદેશ અને બિહારના બાલિકા અને આશ્રય ગૃહોનું સામાજિક ઓડિટ થઈ રહ્યું છે ત્યારે રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના આશ્રય ગૃહમાંથી આશરે ૨૬ યુવતી ગૂમ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ઉત્તર પ્રદેશ અને બિહારના બાલિકા અને આશ્રય ગૃહોનું સામાજિક ઓડિટ થઈ રહ્યું છે ત્યારે રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના આશ્રય ગૃહમાંથી આશરે ૨૬ યુવતી ગૂમ હોવાનો ઘટસ્ફોટ થયો છે.