ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી ફ્લાઇટ્સના શેડયૂલ ખોરવાઇ જવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતી બે ડઝન ફ્લાઇટ ૪ મિનિટથી ૩ કલાક સુધી મોડી પડી હતી.
ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી ફ્લાઇટ્સના શેડયૂલ ખોરવાઇ જવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતી બે ડઝન ફ્લાઇટ ૪ મિનિટથી ૩ કલાક સુધી મોડી પડી હતી.