Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેંકોના એટીએમમાં નોટોની તંગી અને બેંકોને પૂરતા પ્રમાણમાં કેશ નહીં મળવાનો મામલો એક ષડયંત્ર છે એમ કોઇ કોંગ્રેસના નેતાએ કહ્યું નથી પરંતુ એક ટીવી ચેનલના જણાવ્યાં પ્રમાણે, ભાજપના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આવો આરોપ કર્યો છે. તેમણે કહ્યું કે 2000ની નોટો કેટલાક દબાવીને બેસી ગયા છે જે એક કાવતરૂ છે. તેમણે જો કે એ પરિબળો કોણ છે તે જણાવ્યું નહોતું.

     

  • ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં બેંકોના એટીએમમાં નોટોની તંગી અને બેંકોને પૂરતા પ્રમાણમાં કેશ નહીં મળવાનો મામલો એક ષડયંત્ર છે એમ કોઇ કોંગ્રેસના નેતાએ કહ્યું નથી પરંતુ એક ટીવી ચેનલના જણાવ્યાં પ્રમાણે, ભાજપના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આવો આરોપ કર્યો છે. તેમણે કહ્યું કે 2000ની નોટો કેટલાક દબાવીને બેસી ગયા છે જે એક કાવતરૂ છે. તેમણે જો કે એ પરિબળો કોણ છે તે જણાવ્યું નહોતું.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ