કોંગ્રેસ દ્વારા સીબીઆઇના સ્પેશિયલ જજ રહેલા બી.એચ. લોયાના શંકાસ્પત મોતની તપાસની માંગણી કરી હતી. ત્યારબાદ જસ્ટિસના પુત્ર અનુજ લોયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે મારા પિતાના મોતની તપાસ જરૂરી નથી, અમને કોઇના પર શંકા નથી.
કોંગ્રેસ દ્વારા સીબીઆઇના સ્પેશિયલ જજ રહેલા બી.એચ. લોયાના શંકાસ્પત મોતની તપાસની માંગણી કરી હતી. ત્યારબાદ જસ્ટિસના પુત્ર અનુજ લોયાએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે મારા પિતાના મોતની તપાસ જરૂરી નથી, અમને કોઇના પર શંકા નથી.