નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારે ચુકાદો જાહેર કર્યો હતો . ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો હતો. તેને મૃત્યુ સુધી જીવનપર્યંત જેલમાં રહેશે. જ્યારે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
નરોડા પાટિયા હત્યાકાંડમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે શુક્રવારે ચુકાદો જાહેર કર્યો હતો . ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો હતો. તેને મૃત્યુ સુધી જીવનપર્યંત જેલમાં રહેશે. જ્યારે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.