આજે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જળયાત્રા નીકળી છે. જેમાં બેન્ડબાજા, હાથી-ઘોડા તેમજ ભજન મંડળીઓ સાથે આ જળયાત્રા નીકળી છે. રથયાત્રા પહેલાની નાની યાત્રા એટલે જળયાત્રા. જેમાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરાશે.
આજે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જળયાત્રા નીકળી છે. જેમાં બેન્ડબાજા, હાથી-ઘોડા તેમજ ભજન મંડળીઓ સાથે આ જળયાત્રા નીકળી છે. રથયાત્રા પહેલાની નાની યાત્રા એટલે જળયાત્રા. જેમાં સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરાશે.