રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષાવર્ગમાં તાલીમ લેનાર સ્વયંસેવકો માટેનાં દીક્ષાંત પ્રવચનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકોને દેશભક્તિ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે, હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. દેશ માટે સમર્પણ એ જ દેશભક્તિ છે. દેશભક્તિમાં દરેક ભારતીયનું યોગદાન છે. દુનિયાના દેશોમાં બૌદ્ધ ધર્મની પહોંચ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષાવર્ગમાં તાલીમ લેનાર સ્વયંસેવકો માટેનાં દીક્ષાંત પ્રવચનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકોને દેશભક્તિ અને રાષ્ટ્રવાદના પાઠ ભણાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે, હું રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર બોલવા આવ્યો છું. દેશ માટે સમર્પણ એ જ દેશભક્તિ છે. દેશભક્તિમાં દરેક ભારતીયનું યોગદાન છે. દુનિયાના દેશોમાં બૌદ્ધ ધર્મની પહોંચ છે.