Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24,850 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 613 લોકોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 6,73,165 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 19,268 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં કોરોનાના 2,44,814 એક્ટિવ કેસો છે. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોમાંથી 4,09,083 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24,850 નવા કેસો સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 613 લોકોના મરણ નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 6,73,165 પર પહોંચી ગઈ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 19,268 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશમાં કોરોનાના 2,44,814 એક્ટિવ કેસો છે. જો કે ભારત માટે રાહતની વાત એ છે કે, અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોમાંથી 4,09,083 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ