Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય માનવ વિકાસ મંત્રાલયે NEET અને JEE પરીઓ મોકૂફ કરી દીધી છે. મેડિકલ અને એન્જીનિયરિંગમાં પ્રવેશ માટેની NEET અને JEE-મેઇન પરીક્ષાઓ જુલાઇમાં યોજાવવાની હતી. પરંતુ દેશમાં કોરોના ઝડપથી વધવાને કારણે કેન્દ્રે તેને હાલ મોકૂફ રાખી સપ્ટેમ્બરમાં યોજવાનો નિર્ણય લીધો છે.

માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને JEE અને NEETની પરીક્ષાઓ સ્થગિત કરી રહ્યા છીએ. હવે JEE-મેઇન પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર, JEE-એડવાન્સ 27 સપ્ટેમ્બરે યોજાશે જ્યારે NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવાશે.

કેન્દ્રીય માનવ વિકાસ મંત્રાલયે NEET અને JEE પરીઓ મોકૂફ કરી દીધી છે. મેડિકલ અને એન્જીનિયરિંગમાં પ્રવેશ માટેની NEET અને JEE-મેઇન પરીક્ષાઓ જુલાઇમાં યોજાવવાની હતી. પરંતુ દેશમાં કોરોના ઝડપથી વધવાને કારણે કેન્દ્રે તેને હાલ મોકૂફ રાખી સપ્ટેમ્બરમાં યોજવાનો નિર્ણય લીધો છે.

માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને JEE અને NEETની પરીક્ષાઓ સ્થગિત કરી રહ્યા છીએ. હવે JEE-મેઇન પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર, JEE-એડવાન્સ 27 સપ્ટેમ્બરે યોજાશે જ્યારે NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ