નેપાળના વડાપ્રધાન કેપી શર્મી ઓલીએ ભારત પર એમની સરકાર પાડવાના ગંભીર આરોપ લગાવ્યા છે. રવિવારે એક કાર્યક્રમ દરમિયાન નેપાળ વડાપ્રધાને ઇશારો કર્યો હતો કે નવી દિલ્હીની મીડિયામાં થઇ રહેલી બૌદ્ધિક ચર્ચાઓ, કાઠમંડૂ સ્થિત ભારતીય દૂતાવાસની સક્રિયતા એને હોટલોમાં થઇ રહેલી ગતિવિધિઓ દર્શાવી રહી છે ભારત કાવતરુ ઘડી રહ્યુ છે.
આ દરમિયાન નેપાળ પીએમએ અન્ય એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે આ પહેલા જ્યારે ચીન સાથે ટ્રેડ એન્ડ ટ્રાન્જિટ સંધિ કરી હતી ત્યારે પણ તેમની સરકાર પાડી દેવામાં આવી હતી, પરંતુ હવે અમારી પાસે બહુમતી છે. ઓલીએ તેમના સંબોધનમાં ખુલાસો કર્યો હતો કે નવા નક્શાને લઇને નેપાળને નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે.
નેપાળના વડાપ્રધાન કેપી શર્મી ઓલીએ ભારત પર એમની સરકાર પાડવાના ગંભીર આરોપ લગાવ્યા છે. રવિવારે એક કાર્યક્રમ દરમિયાન નેપાળ વડાપ્રધાને ઇશારો કર્યો હતો કે નવી દિલ્હીની મીડિયામાં થઇ રહેલી બૌદ્ધિક ચર્ચાઓ, કાઠમંડૂ સ્થિત ભારતીય દૂતાવાસની સક્રિયતા એને હોટલોમાં થઇ રહેલી ગતિવિધિઓ દર્શાવી રહી છે ભારત કાવતરુ ઘડી રહ્યુ છે.
આ દરમિયાન નેપાળ પીએમએ અન્ય એક ગંભીર આરોપ લગાવ્યો હતો કે આ પહેલા જ્યારે ચીન સાથે ટ્રેડ એન્ડ ટ્રાન્જિટ સંધિ કરી હતી ત્યારે પણ તેમની સરકાર પાડી દેવામાં આવી હતી, પરંતુ હવે અમારી પાસે બહુમતી છે. ઓલીએ તેમના સંબોધનમાં ખુલાસો કર્યો હતો કે નવા નક્શાને લઇને નેપાળને નેતાઓ તેમનો વિરોધ કરી રહ્યા છે.