Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતીય સરહદે રહેતા લોકો પર પડવા લાગી છે. નેપાળ પોલીસે બિહારના કિશનગંજ જિલ્લામાં ૩ ભારતીય પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. નેપાળ પોલીસના આ હિચકારા કૃત્ય બાદ એસએસબીના ડીજી કુમાર રાજેશ ચંદ્રાએ કહ્યું કે નેપાળ પોલીસના જવાનોએ કુલ ૧૫ રાઉન્ડ ફાયર કર્યાં હતા તેમા ૧૦ રાઉન્ડ હવામાં તો ૫ રાઉન્ડ ભારતીય યુવાનો પર કર્યાં હતા તથા એક ભારતીય યુવાનને પકડી લીધો હતો અમે તેના છુટકારા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.
 

ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારતીય સરહદે રહેતા લોકો પર પડવા લાગી છે. નેપાળ પોલીસે બિહારના કિશનગંજ જિલ્લામાં ૩ ભારતીય પર ગોળીબાર કરી દીધો હતો જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. નેપાળ પોલીસના આ હિચકારા કૃત્ય બાદ એસએસબીના ડીજી કુમાર રાજેશ ચંદ્રાએ કહ્યું કે નેપાળ પોલીસના જવાનોએ કુલ ૧૫ રાઉન્ડ ફાયર કર્યાં હતા તેમા ૧૦ રાઉન્ડ હવામાં તો ૫ રાઉન્ડ ભારતીય યુવાનો પર કર્યાં હતા તથા એક ભારતીય યુવાનને પકડી લીધો હતો અમે તેના છુટકારા માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ