Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ અમરનાથ યાત્રાધામને લઇને ફરી એકવાર ચર્ચિત બન્યું છે. એનજીટીએ અમરનાથ યાત્રાધામમાં જયજયકાર કરનારા અને મંત્રોચ્ચારના ઉચ્ચારણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત અમરનાથ યાત્રાધામને સાઇલન્સ ઝોન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. એનજીટીએ આ બાબતે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાધામનું પર્યાવરણ અતિસંવેદનશીલ છે. આ એરિયામાં હિમશિલાની સંવાદનશીલતાને ધ્યાને લઇ બૂમ-બરાડા ન થવા જોઇએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત કરવી જોઇએ. આ મામલે એનજીટી વિવાદના વંટોળમાં અટવાયું છે.
 

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ અમરનાથ યાત્રાધામને લઇને ફરી એકવાર ચર્ચિત બન્યું છે. એનજીટીએ અમરનાથ યાત્રાધામમાં જયજયકાર કરનારા અને મંત્રોચ્ચારના ઉચ્ચારણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત અમરનાથ યાત્રાધામને સાઇલન્સ ઝોન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. એનજીટીએ આ બાબતે કહ્યું હતું કે, અમરનાથ યાત્રાધામનું પર્યાવરણ અતિસંવેદનશીલ છે. આ એરિયામાં હિમશિલાની સંવાદનશીલતાને ધ્યાને લઇ બૂમ-બરાડા ન થવા જોઇએ અને યાત્રીઓની સંખ્યા પણ સીમિત કરવી જોઇએ. આ મામલે એનજીટી વિવાદના વંટોળમાં અટવાયું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ