નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટ ચારમાંથી ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી પર આજે એટલે કે સોમવારે પોતાનો નિર્ણય સંભળાવશે. તમને જણાવી દઈએ કે, નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ અક્ષય કુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટના મે 2017ના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. અક્ષય કુમાર સિંહના વકીલ એપી સિંહે કહ્યું કે, અક્ષયે અત્યાર સુધી પુનર્વિચાર અરજી દાખલ કરી નથી, અમે તેને દાખલ કરીશું.
SCના જજ દીપક મિશ્રા, જજ આર ભાનુમતિ અને અશોક ભૂષણની પીઠે મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે પોતાનો નિર્ણય સંભળાવશે.
નિર્ભયા ગેંગરેપ કેસમાં સુપ્રીમ કોર્ટ ચારમાંથી ત્રણ દોષિતોની પુનર્વિચાર અરજી પર આજે એટલે કે સોમવારે પોતાનો નિર્ણય સંભળાવશે. તમને જણાવી દઈએ કે, નિર્ભયા કાંડના ચાર દોષિતોમાં સામેલ અક્ષય કુમાર સિંહ (31)એ સુપ્રીમ કોર્ટના મે 2017ના નિર્ણય વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. અક્ષય કુમાર સિંહના વકીલ એપી સિંહે કહ્યું કે, અક્ષયે અત્યાર સુધી પુનર્વિચાર અરજી દાખલ કરી નથી, અમે તેને દાખલ કરીશું.
SCના જજ દીપક મિશ્રા, જજ આર ભાનુમતિ અને અશોક ભૂષણની પીઠે મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્માની અરજીઓ પર સોમવારે પોતાનો નિર્ણય સંભળાવશે.