ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. વિધાનસભાગૃહમાં અધ્યક્ષનું વલણ કોંગ્રેસની વિરૂદ્ધનું હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા વિધાનસભા સેક્રેટરી સમક્ષ આ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે.