Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. વિધાનસભાગૃહમાં અધ્યક્ષનું વલણ કોંગ્રેસની વિરૂદ્ધનું હોવાના આક્ષેપ સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા વિધાનસભા સેક્રેટરી સમક્ષ આ અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ