Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય જનતાપક્ષના ૩૮મા સ્થાપનાદિને મુંબઈમાં બીકેસીમાં યોજાયેલા ભાજપના કાર્યકરોને સંબોધતાં ભાજપપ્રમુખ અમિત શાહે વિરોધપક્ષોની એકતા સાધવાની કોશિશ પર શાબ્દિક હુમલો કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા નદીમાં આવતાં પૂર સમાન છે તેની સામે બધાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે, જ્યારે પૂર આવે છે ત્યારે બધાં ઝાડ તણાઈ જાય છે અને એક વટવૃક્ષ બચી જાય છે. 

ભારતીય જનતાપક્ષના ૩૮મા સ્થાપનાદિને મુંબઈમાં બીકેસીમાં યોજાયેલા ભાજપના કાર્યકરોને સંબોધતાં ભાજપપ્રમુખ અમિત શાહે વિરોધપક્ષોની એકતા સાધવાની કોશિશ પર શાબ્દિક હુમલો કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા નદીમાં આવતાં પૂર સમાન છે તેની સામે બધાં વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે, જ્યારે પૂર આવે છે ત્યારે બધાં ઝાડ તણાઈ જાય છે અને એક વટવૃક્ષ બચી જાય છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ