-
યુપીની અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ અને તેમના નાગરિક્ત્વને લઇને એક અપક્ષ ઉમેદવાર ધ્રુવલાલ દ્વારા નોંધાવવામાં આવેલા વાંધાઓ ચૂંટણી સત્તાવાળાઓએ ફગાવી દઇને માન્યું કે રાહુલ બ્રીટીશ નાગરિક નથી. તેઓ ભારતના જ નાગરિક છે. અને તેથી તેઓ ચૂંટણી લડી શકે છે. અમેઠી માટે 6 મેના રોજ મતદાન છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની સામે વાંધાઅરજી કરેલી છે. જેની ચકાસણી ચાલી રહી છે.
-
યુપીની અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના નામ અને તેમના નાગરિક્ત્વને લઇને એક અપક્ષ ઉમેદવાર ધ્રુવલાલ દ્વારા નોંધાવવામાં આવેલા વાંધાઓ ચૂંટણી સત્તાવાળાઓએ ફગાવી દઇને માન્યું કે રાહુલ બ્રીટીશ નાગરિક નથી. તેઓ ભારતના જ નાગરિક છે. અને તેથી તેઓ ચૂંટણી લડી શકે છે. અમેઠી માટે 6 મેના રોજ મતદાન છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીની સામે વાંધાઅરજી કરેલી છે. જેની ચકાસણી ચાલી રહી છે.