Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીઆઇની અપીલને ધ્યાનમાં રાખીને પંજાબ બેંક સાથે ૧૭૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સી અને નિરવ મોદી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે સીબીઆઇની એ અપીલને માન્ય રાખી હતી જેમાં એજન્સીએ બિન જામીનપાત્ર વોરંટ જારી કરવાની માગ કરી હતી. 
 

સીબીઆઇની અપીલને ધ્યાનમાં રાખીને પંજાબ બેંક સાથે ૧૭૦૦૦ કરોડથી વધુનું કૌભાંડ આચરનારા મેહુલ ચોક્સી અને નિરવ મોદી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે સીબીઆઇની એ અપીલને માન્ય રાખી હતી જેમાં એજન્સીએ બિન જામીનપાત્ર વોરંટ જારી કરવાની માગ કરી હતી. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ