લોકોને હવે અનિચ્છનીય ફોન-કોલ્સ અને મેસેજિસથી મુક્તિ મળશે. ટેલિકોમ નિયમનકારી સંસ્થા(ટ્રાઈ) દ્વારા ગુરુવારે લોકોને હેરાનપરેશાન કરનાર બોગસ અને અનિચ્છનીય ફોન-કોલ્સ તેમજ સ્પેમ મેસેજિસ બંધ કરવા માટે નવા નિયમોની જાહેરાત કરાઈ હતી, જેમાં ટેલિમાર્કેટિંગ મેસેજિસ મોકલવા માટે યૂઝર્સની સંમતિ ફરજિયાત કરાઈ છે. ટ્રાઈએ કહ્યું હતું કે, ટેલિકોમ ઓપરેટર્સે કોમર્શિયલ કોમ્યુનિકેશન ફક્ત રજિસ્ટર્ડ મેસેજ સેન્ડર્સ દ્વારા જ કરવાનું રહેશે.
લોકોને હવે અનિચ્છનીય ફોન-કોલ્સ અને મેસેજિસથી મુક્તિ મળશે. ટેલિકોમ નિયમનકારી સંસ્થા(ટ્રાઈ) દ્વારા ગુરુવારે લોકોને હેરાનપરેશાન કરનાર બોગસ અને અનિચ્છનીય ફોન-કોલ્સ તેમજ સ્પેમ મેસેજિસ બંધ કરવા માટે નવા નિયમોની જાહેરાત કરાઈ હતી, જેમાં ટેલિમાર્કેટિંગ મેસેજિસ મોકલવા માટે યૂઝર્સની સંમતિ ફરજિયાત કરાઈ છે. ટ્રાઈએ કહ્યું હતું કે, ટેલિકોમ ઓપરેટર્સે કોમર્શિયલ કોમ્યુનિકેશન ફક્ત રજિસ્ટર્ડ મેસેજ સેન્ડર્સ દ્વારા જ કરવાનું રહેશે.