આસામમાં સોમવારે જારી થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝનના મુદ્દે મંગળવારે સંસદ અને સંસદની બહાર મોટું સમરાંગણ સર્જાયું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આસામમાં એનઆરસીમાં જેમના નામ કપાયાં છે તે ૪૦ લાખ ઘૂસણખોરો છે. યાદીમાં કોઇ ભારતીયનું નામ કપાયું નથી. સરકાર કોઇની સાથે ભેદભાવ કરી રહી નથી.
આસામમાં સોમવારે જારી થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝનના મુદ્દે મંગળવારે સંસદ અને સંસદની બહાર મોટું સમરાંગણ સર્જાયું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આસામમાં એનઆરસીમાં જેમના નામ કપાયાં છે તે ૪૦ લાખ ઘૂસણખોરો છે. યાદીમાં કોઇ ભારતીયનું નામ કપાયું નથી. સરકાર કોઇની સાથે ભેદભાવ કરી રહી નથી.