Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આસામમાં સોમવારે જારી થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝનના મુદ્દે મંગળવારે સંસદ અને સંસદની બહાર મોટું સમરાંગણ સર્જાયું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આસામમાં એનઆરસીમાં જેમના નામ કપાયાં છે તે ૪૦ લાખ ઘૂસણખોરો છે. યાદીમાં કોઇ ભારતીયનું નામ કપાયું નથી. સરકાર કોઇની સાથે ભેદભાવ કરી રહી નથી. 

આસામમાં સોમવારે જારી થયેલા નેશનલ રજિસ્ટર ઓફ સીટિઝનના મુદ્દે મંગળવારે સંસદ અને સંસદની બહાર મોટું સમરાંગણ સર્જાયું હતું. ભાજપના અધ્યક્ષ અમિત શાહે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આસામમાં એનઆરસીમાં જેમના નામ કપાયાં છે તે ૪૦ લાખ ઘૂસણખોરો છે. યાદીમાં કોઇ ભારતીયનું નામ કપાયું નથી. સરકાર કોઇની સાથે ભેદભાવ કરી રહી નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ