અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC) મુદ્દે આજે ગૃહમંત્રી રાજનાથસિંહ જ્યારે જવાબ આપવા ઉભા થયા ત્યારે હોબાળાના કારણે તેઓ બોલી શક્યા નહી અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
અસમમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર(NRC) મુદ્દે આજે ગૃહમંત્રી રાજનાથસિંહ જ્યારે જવાબ આપવા ઉભા થયા ત્યારે હોબાળાના કારણે તેઓ બોલી શક્યા નહી અને રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.