Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે દેશની વડી અદાલતે શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે આજે રાતે 9 વાગ્યાથી 24 તારીખે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ એન્ટ્રી પોઇન્ટ્સ બંધ રહેશે અને અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે. આ જાણકારી ઓડિશાના ચીફ સેક્રટરી અસિત ત્રિપાઠીએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કોરોનાને ધ્યાને લેતા કર્ફ્યુ જેવો પ્રતિબંધ રહેશે. 
 

જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા અંગે દેશની વડી અદાલતે શરતી મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે આજે રાતે 9 વાગ્યાથી 24 તારીખે બપોરે 2 વાગ્યા સુધી શટડાઉન રહેશે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ એન્ટ્રી પોઇન્ટ્સ બંધ રહેશે અને અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ પડશે. આ જાણકારી ઓડિશાના ચીફ સેક્રટરી અસિત ત્રિપાઠીએ આપી છે. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા દરમિયાન કોરોનાને ધ્યાને લેતા કર્ફ્યુ જેવો પ્રતિબંધ રહેશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ