ગુજરાતના સ્વ મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 97મી જન્મજયંતિ નિમિતે શ્રી સિદ્ધાર્થભાઇ પટેલ તથા પરિવારજનો સાથે પ્રમુખશ્રી જી પી સી સી શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, ઉપનેતા, કોંગ્રેસ, ગુજરાત વિધાનસભા શ્રી શૈલેષભાઈ પરમાર સહિત રાજકીય, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોએ નર્મદા ઘાટ ખાતે પ્રાર્થનાસભામાં હાજર રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ આર.ટી.ઓ સર્કલ ખાતે આવેલ પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.