- ભાજપ અને સંઘ પરિવાર જેને હિન્દુત્વની રાજકીય લેબોરેટરી માને છે તે ગુજરાતમાં વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે. આ વખતે આ પ્રયોગ કરવાના છે ડો. પ્રવિણ તોગડિયા. મૂળ ગુજરાતના જ અને રામ મંદિર માટે કારસેવામાં ગુજરાતને આગળ કરનાર તોગડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બોલવાની સજા રૂપે વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાતાં તેઓ રામ મંદિરના સંકલ્પના બહાને પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન એ ગુજરાતમાં બતાવવા જઇ રહ્યાં છે કે જે ગુજરાતમાંથી મોદી સીએમથી પીએમ બન્યા છે.
- વધુ વાંચવા માટે ઓપિનિયન..વિભાગમાં
- ભાજપ અને સંઘ પરિવાર જેને હિન્દુત્વની રાજકીય લેબોરેટરી માને છે તે ગુજરાતમાં વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે. આ વખતે આ પ્રયોગ કરવાના છે ડો. પ્રવિણ તોગડિયા. મૂળ ગુજરાતના જ અને રામ મંદિર માટે કારસેવામાં ગુજરાતને આગળ કરનાર તોગડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બોલવાની સજા રૂપે વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાતાં તેઓ રામ મંદિરના સંકલ્પના બહાને પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન એ ગુજરાતમાં બતાવવા જઇ રહ્યાં છે કે જે ગુજરાતમાંથી મોદી સીએમથી પીએમ બન્યા છે.
- વધુ વાંચવા માટે ઓપિનિયન..વિભાગમાં