Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપ અને સંઘ પરિવાર જેને હિન્દુત્વની રાજકીય લેબોરેટરી માને છે તે ગુજરાતમાં વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે. આ વખતે આ પ્રયોગ કરવાના છે ડો. પ્રવિણ તોગડિયા. મૂળ ગુજરાતના જ અને રામ મંદિર માટે કારસેવામાં ગુજરાતને આગળ કરનાર તોગડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બોલવાની સજા રૂપે વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાતાં તેઓ રામ મંદિરના સંકલ્પના બહાને પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન એ ગુજરાતમાં બતાવવા જઇ રહ્યાં છે કે જે ગુજરાતમાંથી મોદી સીએમથી પીએમ બન્યા છે.
  • વધુ વાંચવા માટે ઓપિનિયન..વિભાગમાં
  • ભાજપ અને સંઘ પરિવાર જેને હિન્દુત્વની રાજકીય લેબોરેટરી માને છે તે ગુજરાતમાં વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે. આ વખતે આ પ્રયોગ કરવાના છે ડો. પ્રવિણ તોગડિયા. મૂળ ગુજરાતના જ અને રામ મંદિર માટે કારસેવામાં ગુજરાતને આગળ કરનાર તોગડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બોલવાની સજા રૂપે વિશ્વ હિન્દુ પરિષદમાંથી દૂર કરાતાં તેઓ રામ મંદિરના સંકલ્પના બહાને પોતાનું રાજકીય શક્તિ પ્રદર્શન એ ગુજરાતમાં બતાવવા જઇ રહ્યાં છે કે જે ગુજરાતમાંથી મોદી સીએમથી પીએમ બન્યા છે.
  • વધુ વાંચવા માટે ઓપિનિયન..વિભાગમાં

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ