પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું શુક્રવારે સાંજે લગભગ 6.45 કલાકે નિધન થયુ હતું. 103 વર્ષીય રામ ભારદ્વાજની કેટલાક સમયથી તબિયત ખરાબ હતી, શનિવારે પઠાણકોટના દુનેરામાં પંચતત્વમાં વિલિન થયા હતાં.
બ્રિટિશ કાળમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌર સબ-ડિવિઝનના સચુઈન ગામમાં જન્મેલા મુસાફિર રામ ભારદ્વાજે 13 વર્ષની વયથી પારંપારિક વાજિત્ર પૌન માતા વગાડવાની શરૂઆત કરી હતી. તે હાલમાં પંજાબના પઠાણકોટ જિલ્લાના ધારકલાન તહસીલ હેઠળના દુનેરાના ધારકલાનમાં રહેતા હતાં. તેમના નિધનથી રાજ્યમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
પદ્મશ્રી અને રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત મુસાફિર રામ ભારદ્વાજનું શુક્રવારે સાંજે લગભગ 6.45 કલાકે નિધન થયુ હતું. 103 વર્ષીય રામ ભારદ્વાજની કેટલાક સમયથી તબિયત ખરાબ હતી, શનિવારે પઠાણકોટના દુનેરામાં પંચતત્વમાં વિલિન થયા હતાં.
બ્રિટિશ કાળમાં હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભરમૌર સબ-ડિવિઝનના સચુઈન ગામમાં જન્મેલા મુસાફિર રામ ભારદ્વાજે 13 વર્ષની વયથી પારંપારિક વાજિત્ર પૌન માતા વગાડવાની શરૂઆત કરી હતી. તે હાલમાં પંજાબના પઠાણકોટ જિલ્લાના ધારકલાન તહસીલ હેઠળના દુનેરાના ધારકલાનમાં રહેતા હતાં. તેમના નિધનથી રાજ્યમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.




.jpg)


1.jpg)
4.jpg)
4.jpg)
6.jpg)
17.jpg)
18.jpg)
20.jpg)
406.jpg)
535.jpg)





