Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

5 હજારથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર નેફ્રોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીનું બુધવારે બપોરે અવસાન થયું છે. છેલ્લા લાંબા સમયથી તેઓ બીમાર હતા. તેમના પાર્થીવ દેહને દર્શનાર્થે ઈન્સ્ટિટ્યુટના પ્રિમાસીસમાં આવતી કાલે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી રાખવામાં આવશે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડ ગામના વતની હતાં. મહત્વનું છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમણે કિડની હોસ્પિટલની શરૂઆત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ