Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાને ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ભારતીય આતંકવાદનો ચહેરો ગણાવતાં કહ્યું છે કે જાધવને રાજદ્વારી સંપર્ક માટે યોગ્ય સમયે વિચારણા કરાશે. આટલું જ નહીં જાધવ સાથે તેમના પરિવારના સભ્યોની આ અંતિમ મુલાકાત નથી.
પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જાધવ સાથે પત્ની ચેતનકુલ અને તેમના માતા અવન્તિની મુલાકાત પછી જણાવ્યું હતું કે મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે આ અંતિમ મુલાકાત નથી.
 

પાકિસ્તાને ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ભારતીય આતંકવાદનો ચહેરો ગણાવતાં કહ્યું છે કે જાધવને રાજદ્વારી સંપર્ક માટે યોગ્ય સમયે વિચારણા કરાશે. આટલું જ નહીં જાધવ સાથે તેમના પરિવારના સભ્યોની આ અંતિમ મુલાકાત નથી.
પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જાધવ સાથે પત્ની ચેતનકુલ અને તેમના માતા અવન્તિની મુલાકાત પછી જણાવ્યું હતું કે મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે આ અંતિમ મુલાકાત નથી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ