પાકિસ્તાને ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ભારતીય આતંકવાદનો ચહેરો ગણાવતાં કહ્યું છે કે જાધવને રાજદ્વારી સંપર્ક માટે યોગ્ય સમયે વિચારણા કરાશે. આટલું જ નહીં જાધવ સાથે તેમના પરિવારના સભ્યોની આ અંતિમ મુલાકાત નથી.
પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જાધવ સાથે પત્ની ચેતનકુલ અને તેમના માતા અવન્તિની મુલાકાત પછી જણાવ્યું હતું કે મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે આ અંતિમ મુલાકાત નથી.
પાકિસ્તાને ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને ભારતીય આતંકવાદનો ચહેરો ગણાવતાં કહ્યું છે કે જાધવને રાજદ્વારી સંપર્ક માટે યોગ્ય સમયે વિચારણા કરાશે. આટલું જ નહીં જાધવ સાથે તેમના પરિવારના સભ્યોની આ અંતિમ મુલાકાત નથી.
પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જાધવ સાથે પત્ની ચેતનકુલ અને તેમના માતા અવન્તિની મુલાકાત પછી જણાવ્યું હતું કે મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે આ અંતિમ મુલાકાત નથી.