જિનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ બેઠકમાં જણાવ્યું હતું કે ઇસ્લામાબાદે તેની ભૂમિ પર લઘુમતીના નરસંહાર, અપહરણ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં બહારના લોકો દ્વારા થતી જમાવટને રોકવા પગલાં લેવાની જરૂર છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને છુપાવવા માટેનું સ્થાન બની રહ્યું છે. જિનીવા ખાતેના ભારતના કાયમી મિશનના સચિવ પવન બાધેએ પાકિસ્તાનના આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હંમેશાં આ મંચનો ઉપયોગ ભારત સામે દુષ્પ્રચાર કરવા કરી રહ્યું છે.
જિનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ બેઠકમાં જણાવ્યું હતું કે ઇસ્લામાબાદે તેની ભૂમિ પર લઘુમતીના નરસંહાર, અપહરણ અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં બહારના લોકો દ્વારા થતી જમાવટને રોકવા પગલાં લેવાની જરૂર છે. પાકિસ્તાન ત્રાસવાદીઓને છુપાવવા માટેનું સ્થાન બની રહ્યું છે. જિનીવા ખાતેના ભારતના કાયમી મિશનના સચિવ પવન બાધેએ પાકિસ્તાનના આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન હંમેશાં આ મંચનો ઉપયોગ ભારત સામે દુષ્પ્રચાર કરવા કરી રહ્યું છે.