જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવ્યા પછી કાશ્મીર મુદ્દો હાથમાંથી સરકી જવાને કારણે પાકિસ્તાન આઘાતમાં સરી પડયું છે. કાશ્મીરમાં હિંસા અને આતંક ફેલાવવાના તેના મનસુબા પર ઠંડું પાણી ફરી વળ્યું છે. આવા સંજોગોમાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે પાકિસ્તાનને વહેલામાં વહેલી તકે POK મુદ્દે ઘેરવામાં આવશે. હવે પાક. સાથે જે કોઈ વાતચીત કરાશે તે ફક્ત POK મુદ્દે જ કરાશે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ રદ કરવામાં આવ્યા પછી કાશ્મીર મુદ્દો હાથમાંથી સરકી જવાને કારણે પાકિસ્તાન આઘાતમાં સરી પડયું છે. કાશ્મીરમાં હિંસા અને આતંક ફેલાવવાના તેના મનસુબા પર ઠંડું પાણી ફરી વળ્યું છે. આવા સંજોગોમાં ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે પાકિસ્તાનને વહેલામાં વહેલી તકે POK મુદ્દે ઘેરવામાં આવશે. હવે પાક. સાથે જે કોઈ વાતચીત કરાશે તે ફક્ત POK મુદ્દે જ કરાશે.