મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકની વિકટ સમસ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને સરકારનો ઉઘડો લીધા બાદ પોલીસે કાયદાનો અમલ કરાવ્યો હતો જેમાં ખાસ કરીને ગેરકાયદે પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા ૨૫૦ જેટલા મોલ-કોમ્પલેક્સને નોટિસો ફટકારી હતી જેના કારણે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં અમદાવાદ વન મોલ (જૂનો આલ્ફાવન મોલ) તથા હિમાલયા મોલ અને રાણીપના એક મોલ સહિતના મોલ તથા કેટલાક કોમ્પલેકસના સંચાલકોએ ગણતરીના કલાકોમાં જ ફ્રી પાર્કિંગ જાહેર કર્યા હતા.
મેગાસિટી અમદાવાદમાં ટ્રાફિકની વિકટ સમસ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટે પોલીસ અને સરકારનો ઉઘડો લીધા બાદ પોલીસે કાયદાનો અમલ કરાવ્યો હતો જેમાં ખાસ કરીને ગેરકાયદે પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા ૨૫૦ જેટલા મોલ-કોમ્પલેક્સને નોટિસો ફટકારી હતી જેના કારણે અમદાવાદમાં વસ્ત્રાપુરમાં અમદાવાદ વન મોલ (જૂનો આલ્ફાવન મોલ) તથા હિમાલયા મોલ અને રાણીપના એક મોલ સહિતના મોલ તથા કેટલાક કોમ્પલેકસના સંચાલકોએ ગણતરીના કલાકોમાં જ ફ્રી પાર્કિંગ જાહેર કર્યા હતા.