-
સરકારી બેંકોમાંથી કરોડો-કરોડો રૂપિયાની લોન લઇને વિદેશ ભાગી ગયેલા કૌભાંડીઓ વિજય માલ્યા અને નિરવ મોદીના કિસ્સામાંથી બોધપાઠ લઇને નાણા વિભાગ હવે એવો નિર્ણય કરવા માંગે છે કે 50 કરોડ અને તેથી વધુની લોન લેનાર પાસેથી તેના પાસપોર્ટની તમામ પ્રમાણિત (સર્ટીફાઇડ) વિગતો પણ બેંકો એકત્ર કરે. જેથી મોટી લોન લઇને ભાગી જનારાઓને પાસપોર્ટના આધારે પોલીસ કે તપાસ એજન્સીને જાણ કરી તેમને એરપોર્ટ ખાતે જ પકડી લેવાય.
-
સરકારી બેંકોમાંથી કરોડો-કરોડો રૂપિયાની લોન લઇને વિદેશ ભાગી ગયેલા કૌભાંડીઓ વિજય માલ્યા અને નિરવ મોદીના કિસ્સામાંથી બોધપાઠ લઇને નાણા વિભાગ હવે એવો નિર્ણય કરવા માંગે છે કે 50 કરોડ અને તેથી વધુની લોન લેનાર પાસેથી તેના પાસપોર્ટની તમામ પ્રમાણિત (સર્ટીફાઇડ) વિગતો પણ બેંકો એકત્ર કરે. જેથી મોટી લોન લઇને ભાગી જનારાઓને પાસપોર્ટના આધારે પોલીસ કે તપાસ એજન્સીને જાણ કરી તેમને એરપોર્ટ ખાતે જ પકડી લેવાય.