Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીને લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલપ્રદેશનાં જાસૂસી ગતિવિધિઓ વધારી દીધી છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ મામલે ભારતીય સેનાને એલર્ટ રહેવા સૂચના આપી છે. પીપલ્સ લિબરેશન આર્મીની આ ગતિવિધિઓની જાણકારી સરકારને પણ પહોંચતી કરાઈ છે. ગુપ્તચર એજન્સીઓને ચીની ગતિવિધિઓની માહિતી કોમ્યુનિકેશન ઇન્ટરસેપ્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે. બીજીતરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ચીન એલએસી પરથી સેના પાછી ખેંચવાનો પ્રારંભ નહીં કરે ત્યાં સુધી ભારત તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો નહીં કરે.
 

ચીને લદ્દાખ, સિક્કિમ અને અરુણાચલપ્રદેશનાં જાસૂસી ગતિવિધિઓ વધારી દીધી છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ મામલે ભારતીય સેનાને એલર્ટ રહેવા સૂચના આપી છે. પીપલ્સ લિબરેશન આર્મીની આ ગતિવિધિઓની જાણકારી સરકારને પણ પહોંચતી કરાઈ છે. ગુપ્તચર એજન્સીઓને ચીની ગતિવિધિઓની માહિતી કોમ્યુનિકેશન ઇન્ટરસેપ્ટ દ્વારા પ્રાપ્ત થઈ છે. બીજીતરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ચીન એલએસી પરથી સેના પાછી ખેંચવાનો પ્રારંભ નહીં કરે ત્યાં સુધી ભારત તેના સૈનિકોની સંખ્યામાં ઘટાડો નહીં કરે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ