પ્રસ્થાન તારીખના ૩ અઠવાડિયા પહેલાં પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી તેવું સોગંદનામું આપનાર પ્રવાસીઓને જ વિમાનમાં બેસવા દેવામાં આવે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને જણાવ્યું છે. ૨૧ મેના દિવસે પ્રસ્થાન તારીખના બે મહિનાના સમયગાળા દરમિયાન પોતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી તેવું સોગંદનામું આપવું તમામ પ્રવાસીઓ માટે ફરજિયાત બનાવાયું હતું. નાગરિક ઉડ્ડયનના મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કોરોનાથી બચી જનાર દેશમાં ઘણા લોકો છે તેથી તેમને વધારે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જરૂર લાગતી હતી.
પ્રસ્થાન તારીખના ૩ અઠવાડિયા પહેલાં પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી તેવું સોગંદનામું આપનાર પ્રવાસીઓને જ વિમાનમાં બેસવા દેવામાં આવે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને જણાવ્યું છે. ૨૧ મેના દિવસે પ્રસ્થાન તારીખના બે મહિનાના સમયગાળા દરમિયાન પોતાનો ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો નથી તેવું સોગંદનામું આપવું તમામ પ્રવાસીઓ માટે ફરજિયાત બનાવાયું હતું. નાગરિક ઉડ્ડયનના મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં કોરોનાથી બચી જનાર દેશમાં ઘણા લોકો છે તેથી તેમને વધારે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની જરૂર લાગતી હતી.