મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને સરકારે ફરી નિરાશ કરી છે, નાણા પ્રધાન અરુણ જેટલીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધુ ઘટાડો હાલ નહીં થાય કેમ કે સરકાર એક્સાઇઝ ડયુટીમાં કોઇ જ ફેરફાર કરવાના મૂડમાં નથી. ફેસબુક પોસ્ટ દ્વારા નાણા પ્રધાન અરુણ જેટલીએ આ જાહેરાત કરી હતી.
મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને સરકારે ફરી નિરાશ કરી છે, નાણા પ્રધાન અરુણ જેટલીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધુ ઘટાડો હાલ નહીં થાય કેમ કે સરકાર એક્સાઇઝ ડયુટીમાં કોઇ જ ફેરફાર કરવાના મૂડમાં નથી. ફેસબુક પોસ્ટ દ્વારા નાણા પ્રધાન અરુણ જેટલીએ આ જાહેરાત કરી હતી.