-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિનાના છેલ્લા રવિવારે 46મી વખત “મન કી બાત” કાર્યક્રમ દ્વારા પ્રજા સાથે પરોક્ષ સંવાદ યોજીને આગામી તહેવારોમાં સાર્વજનિક ગણોશોત્સવ દરમ્યાન નદી-સરોવર કે તળાવનું પાણી પ્રદૂષિત થતું અટકાવવા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે વરસાદ અંગે કહ્યું કે આમ તો દેશમાં ચોમાસુ સરેરાશ સારૂ છે. તેમ છતાં હજુ કેટલાક પ્રદેશોમાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે વરસાદ લાવવા આપણે પ્રકૃતિ પ્રેમી બનીને તેનું સંરક્ષણ કરીશું તો જ આ સમસ્યા હલ થશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહિનાના છેલ્લા રવિવારે 46મી વખત “મન કી બાત” કાર્યક્રમ દ્વારા પ્રજા સાથે પરોક્ષ સંવાદ યોજીને આગામી તહેવારોમાં સાર્વજનિક ગણોશોત્સવ દરમ્યાન નદી-સરોવર કે તળાવનું પાણી પ્રદૂષિત થતું અટકાવવા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે વરસાદ અંગે કહ્યું કે આમ તો દેશમાં ચોમાસુ સરેરાશ સારૂ છે. તેમ છતાં હજુ કેટલાક પ્રદેશોમાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે. ત્યારે વરસાદ લાવવા આપણે પ્રકૃતિ પ્રેમી બનીને તેનું સંરક્ષણ કરીશું તો જ આ સમસ્યા હલ થશે.