Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઇ ગઇ છે અને કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલના રોજ યાત્રાળુઓ માટે ખુલે તે પહેલા 28મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં યોજાનાર ભવ્ય લેસર શો કાર્યક્રમમાં હાજરી આપશે. કેટલાક વર્ષો પહેલાં કેદારનાથમાં આવેલા ભારે તોફાનને કારણે ત્યાં સર્જાયેલી ખાના ખરાબીમાંથી તેને બહાર લાવીને નવા રંગરૂપ સજાવવામાં આવ્યાં છે. સૂત્રોએ કહ્યું કે મોદીએ ખાસ અંગત રસ લઇને કેદારનાથ મંદિરની વધુ સારી અને યાત્રાળુઓ માટે ઓલ વેધર ચાર માર્ગિય રસ્તાઓના કામકાજ પર ધ્યાન આપી રહ્યાં છે. 28મીએ મોદીએ કેદારનાથમાં ભવ્ય કાર્યક્રમમાં ભાજપના મુખ્યમંત્રીઓને પણ હાજર રાખ્યા છે. ભાજપના અન્ય નેતાઓ પણ તેમાં હાજરી આપનાર છે.  સૂત્રોનું માનવુ છે કે હિન્દુ કાર્ડને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન થયું છે. મોદી સરકાર હિન્દુઓ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે તે દર્શાવવાનો પણ આ એક પ્રયાસ છે.

  • ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઇ ગઇ છે અને કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલના રોજ યાત્રાળુઓ માટે ખુલે તે પહેલા 28મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ શાસિત 19 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ત્યાં યોજાનાર ભવ્ય લેસર શો કાર્યક્રમમાં હાજરી આપશે. કેટલાક વર્ષો પહેલાં કેદારનાથમાં આવેલા ભારે તોફાનને કારણે ત્યાં સર્જાયેલી ખાના ખરાબીમાંથી તેને બહાર લાવીને નવા રંગરૂપ સજાવવામાં આવ્યાં છે. સૂત્રોએ કહ્યું કે મોદીએ ખાસ અંગત રસ લઇને કેદારનાથ મંદિરની વધુ સારી અને યાત્રાળુઓ માટે ઓલ વેધર ચાર માર્ગિય રસ્તાઓના કામકાજ પર ધ્યાન આપી રહ્યાં છે. 28મીએ મોદીએ કેદારનાથમાં ભવ્ય કાર્યક્રમમાં ભાજપના મુખ્યમંત્રીઓને પણ હાજર રાખ્યા છે. ભાજપના અન્ય નેતાઓ પણ તેમાં હાજરી આપનાર છે.  સૂત્રોનું માનવુ છે કે હિન્દુ કાર્ડને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન થયું છે. મોદી સરકાર હિન્દુઓ પ્રત્યે કેટલી સંવેદનશીલ છે તે દર્શાવવાનો પણ આ એક પ્રયાસ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ