Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોરબી ખાતે ચૂંટણી સભાને સંબોધતા એવો ઉલ્લેખ કર્યો હતો કે મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યા બાદ સર્જાયેલી હોનારત જોવા માટે તે વખતના કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મોરબી આવ્યાં ત્યારે મોઢે રૂમાલ બાંધીને ફર્યા હતા. જ્યારે આરએસએસના કાર્યકરોએ માનવતાને મહેંકાવતા હોય તેમ હોનારતમાં ભોગ બનેલાઓની લાશોનો સનમાનપૂર્વક નિકાલ કરતાં હતા. આ ફરક છે કોંગ્રેસ અને ભાજપ-આરએસએસના સંસ્કારોમાં એમ કહીને ચાબખાં માર્યા હતા.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોરબી ખાતે ચૂંટણી સભાને સંબોધતા એવો ઉલ્લેખ કર્યો હતો કે મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યા બાદ સર્જાયેલી હોનારત જોવા માટે તે વખતના કોંગ્રેસના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી મોરબી આવ્યાં ત્યારે મોઢે રૂમાલ બાંધીને ફર્યા હતા. જ્યારે આરએસએસના કાર્યકરોએ માનવતાને મહેંકાવતા હોય તેમ હોનારતમાં ભોગ બનેલાઓની લાશોનો સનમાનપૂર્વક નિકાલ કરતાં હતા. આ ફરક છે કોંગ્રેસ અને ભાજપ-આરએસએસના સંસ્કારોમાં એમ કહીને ચાબખાં માર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ