-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સવારે ભૂજથી બપોરે જસદણ પહોંચ્યા હતા અને આયોજિત જાહેરસભામાં કોંગ્રેસ પર ચાબખાં મારતા મતદારોને કહ્યું હતું હું મારી ગરીબીમાં ચા વેચતો હતો તેમ ફરીથી ચા વેચીશ પણ કોંગ્રેસની જેમ દેશને વેચવાનું શર્મજનક કામ નહી કરું તેવી ખાતરી આપું છું. તેમણે કોંગ્રેસની માનસિક્તા ગુજરાત વિરોધી હોવાનો પણ દાવો કર્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પ્રચારમાં સવારે ભૂજથી બપોરે જસદણ પહોંચ્યા હતા અને આયોજિત જાહેરસભામાં કોંગ્રેસ પર ચાબખાં મારતા મતદારોને કહ્યું હતું હું મારી ગરીબીમાં ચા વેચતો હતો તેમ ફરીથી ચા વેચીશ પણ કોંગ્રેસની જેમ દેશને વેચવાનું શર્મજનક કામ નહી કરું તેવી ખાતરી આપું છું. તેમણે કોંગ્રેસની માનસિક્તા ગુજરાત વિરોધી હોવાનો પણ દાવો કર્યો હતો.