Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈત્ર માસમાં રામ નવમીએ ગુજરાતની મુલાકાતે એમ છે. રાજ્યના પોરબંદર માધવપુર મેળાના આયોજકો દ્વારા વડાપ્રધાનને આમંત્રણ અપાયું હતું. મેળાના આયોજકોને પીએમઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે વડાપ્રધાને આમંત્રણ સ્વીકાર્યું હોવાથી તેમની આવવાની શક્યતા છે. જે કે રાજ્ય સરકાર મેળાના ઉદ્ઘાટનની સાથે અન્ય સરકારી કાર્યક્રમો કે લોકાર્પણ માટે વડાપ્રધાનની મુલાકાતનો ઉપયોગ કરવાની વિચારણા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ વિસ્તારનો આ મેળો ખૂબ જ પ્રખ્યાત છે.

     

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈત્ર માસમાં રામ નવમીએ ગુજરાતની મુલાકાતે એમ છે. રાજ્યના પોરબંદર માધવપુર મેળાના આયોજકો દ્વારા વડાપ્રધાનને આમંત્રણ અપાયું હતું. મેળાના આયોજકોને પીએમઓ દ્વારા જાણ કરવામાં આવી છે કે વડાપ્રધાને આમંત્રણ સ્વીકાર્યું હોવાથી તેમની આવવાની શક્યતા છે. જે કે રાજ્ય સરકાર મેળાના ઉદ્ઘાટનની સાથે અન્ય સરકારી કાર્યક્રમો કે લોકાર્પણ માટે વડાપ્રધાનની મુલાકાતનો ઉપયોગ કરવાની વિચારણા હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માધવપુર ઘેડ વિસ્તારનો આ મેળો ખૂબ જ પ્રખ્યાત છે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ