-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ માસ માર્ચના અંતિમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવવાની શક્યતા છે. રાજ્યના પોરબંદર પંથકમાં માધવપુર ઘેડ વિસ્તારમાં રામનવમી બાદ આયોજીત પાંચ દિવસના લોકમેળાના ઉદ્ઘાટન માટે વડાપ્રધાને સંમતિ આપી હોવાનું મનાય છે. આ વિસ્તારમાં માધવરાયશ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્મણીજીનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે શ્રી કૃષ્ણ અને રૂકમણીજી આ સ્થળે વિવાહ બંધનનામાં બંધાયા હતા. દર વર્ષે યોજાતા મેળામાં આ વખતે મોદી ભાગ લે તેવી શક્યતા છે. સંભવતઃ 27 કે 28ના રોજ મોદી પોરબંદર આવે તેમ છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાલુ માસ માર્ચના અંતિમ સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવવાની શક્યતા છે. રાજ્યના પોરબંદર પંથકમાં માધવપુર ઘેડ વિસ્તારમાં રામનવમી બાદ આયોજીત પાંચ દિવસના લોકમેળાના ઉદ્ઘાટન માટે વડાપ્રધાને સંમતિ આપી હોવાનું મનાય છે. આ વિસ્તારમાં માધવરાયશ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્મણીજીનું મંદિર છે. લોકવાયકા પ્રમાણે શ્રી કૃષ્ણ અને રૂકમણીજી આ સ્થળે વિવાહ બંધનનામાં બંધાયા હતા. દર વર્ષે યોજાતા મેળામાં આ વખતે મોદી ભાગ લે તેવી શક્યતા છે. સંભવતઃ 27 કે 28ના રોજ મોદી પોરબંદર આવે તેમ છે.