-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સૌથી વધુ લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીના નિવેદન પ્રત્યે ઉંડા શોકની લાગણી દર્શાવીને તેમને પોતાના પિતાતુલ્ય ગણાવ્યાં હતા. વાજપેયી સાચા જનનાયક અને મા ભારતીના સાચા સપૂત હતા. અટલજીના જવાથી ભારતમાં એક યુગનો અંત થયો છે. ભાજપની યાત્રાને અહીં સુધી પહોંચાડવામાં અટલજીનો અપ્રતિમ ફાળો હતો. તેઓ ભલે આપણને છોડીને જતાં રહ્યાં પરંતુ તેમની વાણી તેમના વિચારો તેમનું જીવન તેમની સાદગી આપણને હંમેશા પ્રેરણા આપશે. તેમના નિધનથી દેશને ન પૂરાય તેવી ખોટ પડી છે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. તેમના ચરણોમાં મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂ છું.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અને ભાજપના સૌથી વધુ લોકપ્રિય નેતા અટલ બિહારી વાજપેયીના નિવેદન પ્રત્યે ઉંડા શોકની લાગણી દર્શાવીને તેમને પોતાના પિતાતુલ્ય ગણાવ્યાં હતા. વાજપેયી સાચા જનનાયક અને મા ભારતીના સાચા સપૂત હતા. અટલજીના જવાથી ભારતમાં એક યુગનો અંત થયો છે. ભાજપની યાત્રાને અહીં સુધી પહોંચાડવામાં અટલજીનો અપ્રતિમ ફાળો હતો. તેઓ ભલે આપણને છોડીને જતાં રહ્યાં પરંતુ તેમની વાણી તેમના વિચારો તેમનું જીવન તેમની સાદગી આપણને હંમેશા પ્રેરણા આપશે. તેમના નિધનથી દેશને ન પૂરાય તેવી ખોટ પડી છે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. તેમના ચરણોમાં મારી શ્રધ્ધાંજલિ અર્પણ કરૂ છું.