Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગુરૂવારે સાંજે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સ્વર અને શબ્દ આપનારા, દેશના ભવિષ્યને દિશા દેખાડનારા, આપણા બધાના પ્રેરણાસ્ત્રોત હવે નથી રહ્યા. પીએમએ કહ્યું કે અટલજીના રૂપમાં ભારતે આજે પોતાનો અનમોલ, અટલ રત્નગુમાવ્યો છે. તેમનું નિધન સંપૂર્ણ રાષ્ટ્ર માટે અપૂર્ણીય ક્ષતિ છે. મારા માટે અટલજીનું જવું પિતાતુલ્ય સંરક્ષકનો પડછાયો જતો રહ્યો તેવું છે.

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. ગુરૂવારે સાંજે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સ્વર અને શબ્દ આપનારા, દેશના ભવિષ્યને દિશા દેખાડનારા, આપણા બધાના પ્રેરણાસ્ત્રોત હવે નથી રહ્યા. પીએમએ કહ્યું કે અટલજીના રૂપમાં ભારતે આજે પોતાનો અનમોલ, અટલ રત્નગુમાવ્યો છે. તેમનું નિધન સંપૂર્ણ રાષ્ટ્ર માટે અપૂર્ણીય ક્ષતિ છે. મારા માટે અટલજીનું જવું પિતાતુલ્ય સંરક્ષકનો પડછાયો જતો રહ્યો તેવું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ