Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરના મંચ પરથી પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા. 2016ની સાલમાં એલઓસી પર અંજામ આપવા માટે કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદની નિકાસ કરનારાઓને સહન કરશે નહીં અને તેનો ‘આકરો જવાબ’ આપશે. ‘ભારત કી બાત, સબ કે સાથ’ કાર્યક્રમ દરમ્યાન મોદીએ કહ્યું કે જ્યારે ‘કોઇએ આતકની નિકાસની ફેકટરી નાંખી દીધી હોય અને આપણી પર પાછળ હુમલાની કોશિષ કરે છે તો મોદી એ ભાષામાં જવાબ આપવાનું જાણે છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરના મંચ પરથી પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા. 2016ની સાલમાં એલઓસી પર અંજામ આપવા માટે કરાયેલ સર્જીકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદની નિકાસ કરનારાઓને સહન કરશે નહીં અને તેનો ‘આકરો જવાબ’ આપશે. ‘ભારત કી બાત, સબ કે સાથ’ કાર્યક્રમ દરમ્યાન મોદીએ કહ્યું કે જ્યારે ‘કોઇએ આતકની નિકાસની ફેકટરી નાંખી દીધી હોય અને આપણી પર પાછળ હુમલાની કોશિષ કરે છે તો મોદી એ ભાષામાં જવાબ આપવાનું જાણે છે.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ