-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 અને 4 ડિસે. એમ બે દિવસ માટે ફરીથી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે,એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 3 ડિસે.ના રોજ અમદાવાદમાં ગુરૂકુળ છારોડી ખાતે તૈયાર આધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય તેમનો વિસ્તૃત કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ મોદીએ 27 અને 29 નવે.ના રોજ ગુજરાતનો પ્રવાસ કરીને8 જાહેરસભાઓ સંબોધી હતી. 3 અને 4 ડિસે.ના બે દિવસમાં તેઓ કેટલીક જાહેરસભાઓને સંબોધશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 અને 4 ડિસે. એમ બે દિવસ માટે ફરીથી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે,એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 3 ડિસે.ના રોજ અમદાવાદમાં ગુરૂકુળ છારોડી ખાતે તૈયાર આધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અન્ય તેમનો વિસ્તૃત કાર્યક્રમ તૈયાર થઇ રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ મોદીએ 27 અને 29 નવે.ના રોજ ગુજરાતનો પ્રવાસ કરીને8 જાહેરસભાઓ સંબોધી હતી. 3 અને 4 ડિસે.ના બે દિવસમાં તેઓ કેટલીક જાહેરસભાઓને સંબોધશે.