Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાયો નાંખનારા નેતાઓ પૈકીના એક વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ના 93મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આ પ્રસંગે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.
 

ભારતીય જનતા પાર્ટી (BJP)નો પાયો નાંખનારા નેતાઓ પૈકીના એક વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)ના 93મા જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આ પ્રસંગે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી પાર્ટીના કરોડો કાર્યકર્તાઓની સાથે જ દેશવાસીઓના પ્રત્યક્ષ પ્રેરણાસ્ત્રોત છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ