Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જૂના મિત્ર અને ઇડરમાં RSSના સ્વયં સેવક તરીકે નામ ધરાવતા રમણીકભાઈ ભાવસારને કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેઓનું દુ:ખદ અવસાન થતાં અહીં સંઘના કાર્યકર્તાઓમાં ગમગીની પ્રસરી ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો અને આ દુ:ખદ સમયની ઘડીમાં PM મોદીએ રમણીકભાઈના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હિંમત રાખવા જણાવ્યું હતું, હાલ કોરોના મહામારીમાં રમણીકભાઈને પણ કોરોનાનો ચેપ લાગતા સારવાર હેઠળ હતા અને આખરે કોરોના સામેના જંગમાં જિંદગી હારી ગયા હતા. રમણીકભાઈ ભાવસાર ઈડરમાં RSSના સ્વયંસેવક હતા અને સ્થાનિક સ્તરે સારું નામ હતું અને તેઓ RSSમાં હોઈ નરેન્દ્ર મોદીના મિત્ર પણ હતા. રમણિક ભાઈ ની અણધારી વિદાયને લઈ સર્વત્ર શોકની લાગણી જન્મી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જૂના મિત્ર અને ઇડરમાં RSSના સ્વયં સેવક તરીકે નામ ધરાવતા રમણીકભાઈ ભાવસારને કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેઓનું દુ:ખદ અવસાન થતાં અહીં સંઘના કાર્યકર્તાઓમાં ગમગીની પ્રસરી ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો અને આ દુ:ખદ સમયની ઘડીમાં PM મોદીએ રમણીકભાઈના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હિંમત રાખવા જણાવ્યું હતું, હાલ કોરોના મહામારીમાં રમણીકભાઈને પણ કોરોનાનો ચેપ લાગતા સારવાર હેઠળ હતા અને આખરે કોરોના સામેના જંગમાં જિંદગી હારી ગયા હતા. રમણીકભાઈ ભાવસાર ઈડરમાં RSSના સ્વયંસેવક હતા અને સ્થાનિક સ્તરે સારું નામ હતું અને તેઓ RSSમાં હોઈ નરેન્દ્ર મોદીના મિત્ર પણ હતા. રમણિક ભાઈ ની અણધારી વિદાયને લઈ સર્વત્ર શોકની લાગણી જન્મી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ