પંજાબ નેશનલ બેન્કના રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુરુવારે હીરાના વેપારી અને કરોડપતિ નીરવ મોદી અને તેમના સહયોગીઓ સામે પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મુંબઈની પીએનબી બ્રાન્ચ દ્વારા દેશનું સૌથી મોટું રૂ. ૧૪,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું.
પંજાબ નેશનલ બેન્કના રૂ. ૧૪,૦૦૦ કરોડનાં કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગુરુવારે હીરાના વેપારી અને કરોડપતિ નીરવ મોદી અને તેમના સહયોગીઓ સામે પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મુંબઈની પીએનબી બ્રાન્ચ દ્વારા દેશનું સૌથી મોટું રૂ. ૧૪,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું.